આરોગ્ય મંત્રીએ બી.જે.મેડિકલ કોલેજમાં DNA ટેસ્ટ સ્થળની મુલાકાત લીધી
Live TV
-
સિવિલ હોસ્પિટલ ખાતે અત્યાર સુધીમાં 192 લોકોના પરિવારના સેમ્પલ લેવામાં આવ્યા
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા.તેમણે બી.જે.મેડિકલ કોલેજમાં DNA ટેસ્ટ સ્થળની મુલાકાત લીધી હતી.પ્લેન ક્રેશ દુર્ઘટનામાં સ્વજન ગુમાવનાર પરિવારજનો અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે છે. ત્યાં મૃતકો સાથે તેમના પરિવારજનોના DNA મેચ કરીને ઓળખ પ્રક્રિયાનું કામ ચાલી રહ્યું છે. સિવિલ હોસ્પિટલ ખાતે અત્યાર સુધીમાં 192 લોકોના પરિવારના સેમ્પલ લેવામાં આવ્યા છે.આ દરમિયાન પરિવારજનોને મૃતહેદો ઝડપથી મળે તે માટે ઋષિકેશ પટેલે ચર્ચા કરી હતી.