ગુજરાત
Live TV
-

મુખ્યમંત્રી 'હેપ્પી પરિવાર' દ્વારા 'હેપ્પી ગુજરાત' બનાવી શકાશે અને એ રીતે ‘હેપ્પી ભારત’નું સ્વપ્ન સાકાર થશે
05-03-2026 | 3:26 pm
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં SMVS સંસ્થાના સ્થાપક પૂ. બાપજીનો 93મો પ્રાગટ્ય મહોત્સવ યોજાયો.
-

ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરનું વિદ્યાગૌરી નીલકંઠ સભાપુરમ નામકરણ - નવનિર્મિત રિસર્ચ પાર્કનું લોકાર્પણ, 'herSTART'ની ૫મી આવૃત્તિનો પ્રારંભ
05-03-2026 | 2:51 pm
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે વિકાસ ત્રિવેણીનો પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલા વિમેન-લેડ ડેવલપમેન્ટના અભિગમને સાકાર કરવા ગુજરાત પ્રતિબદ્ધ છે.
-

પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાની અધ્યક્ષતામાં સાયલા ખાતે સમીક્ષા બેઠક યોજાઈ
05-03-2026 | 2:32 pm
ગુજરાત રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાની અધ્યક્ષતામાં સાયલા મામલતદાર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
-

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને આપેલી વિકાસની રાજનીતિની ભેટથી છેવાડાના માનવી સુધી આજે વિકાસના ફળ પહોંચી રહ્યા છે- જગદીશ વિશ્વકર્મા
05-03-2026 | 2:11 pm
ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માના વરદ હસ્તે અમદાવાદના વિરાટનગર સ્થિત કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનમાં સમાવિષ્ટ નિકોલ વિધાનસભા વિસ્તારમાં રૂ.97 કરોડના વિવિધ પ્રજાલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું.
-

ગુજરાત યુનિવર્સિટીમાં CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ
05-03-2026 | 12:53 pm
ગુજરાત યુનિવર્સિટીમાં CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ; રિસર્ચ અને ઇનોવેશનને મળશે વેગ
-

આણંદ: નામણ ગામે 'સેવા સેતુ' કાર્યક્રમ યોજાયો
05-03-2026 | 12:18 pm
આણંદ: નામણ ગામે 'સેવા સેતુ' કાર્યક્રમ યોજાયો; ગ્રામજનોના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ
-

ગાંધીનગર સિવિલમાં 'વર્લ્ડ હિયરિંગ ડે'ની ઉજવણી: કોક્લીઅર ઈમ્પ્લાન્ટ મેળવનાર બાળકોની વાચા ખીલી
05-03-2026 | 10:06 am
ગાંધીનગર સિવિલમાં 'વર્લ્ડ હિયરિંગ ડે'ની ઉજવણી: કોક્લીઅર ઈમ્પ્લાન્ટ મેળવનાર બાળકોની વાચા ખીલી
-

સોલા સિવિલ હોસ્પિટલ ખાતેથી મુખ્યમંત્રીએ કરાવ્યો હતો રાજ્યવ્યાપી પ્રારંભ: 5.50 લાખ કિશોરીઓને સુરક્ષિત કરવાનું લક્ષ્ય
04-03-2026 | 11:51 am
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના અજમેરથી દેશવ્યાપી HPV (Human Papillomavirus) રસીકરણ અભિયાનનો 28મી ફેબ્રુઆરીના રોજ પ્રારંભ કરાવ્યો છે.
-

રોમાનિયાના મિલૌટી ટાઉનના મેયર ગુજરાતની મુલાકાતે, રાજ્ય ના સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો તાગ મેળવ્યો
04-03-2026 | 8:03 am
યુરોપના રોમાનિયા દેશના મિલૌટી ટાઉનના મેયર વેસાઇલ કેરારે અને તેમના પત્ની બે દિવસની ગુજરાતની મુલાકાતે પધાર્યા છે.
-

કેમિકલમુક્ત હોળી: અમદાવાદની મહિલાઓએ 'કુદરતી ગુલાલ' દ્વારા સર્જી અનોખી ક્રાંતિ
03-03-2026 | 4:48 pm
અમદાવાદના સુરભીબેનના સ્વ-સહાય જૂથે બીટ, પાલક અને કેસૂડામાંથી કુદરતી રંગો બનાવીને કેમિકલમુક્ત હોળીનો સંદેશ આપ્યો છે. ગયા વર્ષે 70 કિલો રંગો વેચીને 10 હજારની આવક મેળવનાર આ મહિલાઓ આર્થિક સદ્ધરતા સાથે પર્યાવરણનું જતન કરી રહી છે.
-

ગુજરાત પ્રાકૃતિક ખેતીમાં બનશે રોલ મોડેલ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કરી કામગીરીની સમીક્ષા
03-03-2026 | 5:00 pm
ગાંધીનગરના લોકભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક ખેતીની કામગીરીની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. રાજ્યપાલે જણાવ્યું કે કૃષિ યુનિવર્સિટીઓના સંશોધનો મુજબ પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઘટતું નથી અને તે જમીન, સ્વાસ્થ્ય તથા પર્યાવરણને બચાવવાનું એકમાત્ર સમાધાન છે. ગુજરાતને પ્રાકૃતિક કૃષિમાં દેશનું 'મોડેલ સ્ટેટ' બનાવવા અને યુરિયાનો ઉપયોગ ઘટાડી ખેડૂતોને આર્થિક રીતે સધ્ધર કરવા માટે આ બેઠકમાં વ્યાપક રણનીતિ ઘડવામાં આવી હતી.
-

પંદરમી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રનો ગૌરવસભર પ્રારંભ
16-02-2026 | 5:21 pm
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સંબોધનમાં જનકલ્યાણ યોજનાઓ, કૃષિ વિકાસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના મુદ્દાઓનો કર્યો ઉલ્લેખ. "સોમનાથ સ્વાભિમાન પર્વ”ને ગણાવ્યું સંસ્કૃતિના ગૌરવ અને રાષ્ટ્રીય અસ્મિતાનું પ્રતીક.
-

અમદાવાદ અને વડોદરાની સ્કૂલોને ફરીથી બોમ્બની ધમકીના ઈ-મેઇલથી ખળભળાટ
16-02-2026 | 3:33 pm
વડોદરા શહેર જિલ્લાની મળીને 18 સ્કુલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઇ-મેઇલ મળવાની ઘટના બની. આ મુદ્દે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ પણ પ્રતિક્રિયા આપી હતી
-

-

-

-

-

-

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ભાવનગરમાં 50 અત્યાધુનિક ઇલેક્ટ્રિક બસોનું લોકાર્પણ, પ્રધાનમંત્રીએ આસામથી આપી લીલી ઝંડી
15-02-2026 | 8:31 am
પીએમ ઇ-બસ સેવા યોજના અંતર્ગત ગુજરાતને ભેટ, આગામી સમયમાં રાજ્યના 8 શહેરોમાં 750 ઇ-બસો દોડશે
-

'શિક્ષકો પાસે શ્વાન ગણાવવાની વાત પાયાવિહોણી': શિક્ષણ વિભાગનો ખુલાસો
14-02-2026 | 10:56 am
રાજ્યના વિવિધ વર્તમાનપત્રો અને સોશિયલ મીડિયામાં "સરકાર હવે શિક્ષકો પાસે રખડતા શ્વાન ગણાવશે" એવા મથાળા હેઠળ પ્રસિદ્ધ થયેલા સમાચારોનો શિક્ષણ વિભાગે સત્તાવાર રદિયો આપ્યો છે. કમિશનર શાળાઓની કચેરી, ગાંધીનગર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ સમાચારો તદ્દન સત્યથી વેગળા અને પાયાવિહોણા છે.
-

નવસારીના મરોલીમાં રેલવે ટ્રેક ઓળંગતા 14 વર્ષીય કિશોરનું ટ્રેનની અડફેટે મોત
14-02-2026 | 11:11 am
નવસારી જિલ્લાના મરોલી રેલવે ઓવરબ્રિજ નીચે આજે એક કાળજું કંપાવનારી દુર્ઘટના સર્જાઈ છે. રેલવે ટ્રેક ઓળંગતી વખતે એક 14 વર્ષના નિર્દોષ કિશોરનું ધસમસતી ટ્રેનની અડફેટે આવતા ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
-

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને 'શતાબ્દી શિક્ષા મહોત્સવ'ની ભવ્ય ઉજવણી
13-02-2026 | 7:40 pm
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવીન સ્કૂલ બોર્ડ ભવન અને 15 સ્માર્ટ અનુપમ શાળાઓનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ
-

"CM ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટ ગવર્નિંગ કાઉન્સિલની બેઠક
13-02-2026 | 5:17 pm
28 મકાનોની રિસ્ટોરેશન કામગીરીમાંથી 22નું રિસ્ટોરેશન પૂર્ણ, માર્ચ-26 સુધીમાં રિસ્ટોરેશન કામગીરી પૂરી થઈ જશે.
-

વિધાનસભા સંકુલ લોકશાહીનું જ નહીં, પણ ગુજરાતની કલાનું પણ પ્રતિનિધિત્વ કરશે
13-02-2026 | 4:49 pm
વિધાનસભા સંકુલમાં અમદાવાદી માતાની પછેડી, કચ્છી મડ મિરર વર્ક તથા આદિવાસી વારલી કલાની કલાકૃતિઓ બનશે આકર્ષણનું કેન્દ્ર
-

ગુજરાતમાં દેશની પ્રથમ CBDC આધારિત રેશન વ્યવસ્થા
14-02-2026 | 8:47 am
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે ગુજરાતમાં દેશની સૌપ્રથમ CBDC (સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી) આધારિત જાહેર વિતરણ વ્યવસ્થાનો શુભારંભ થશે
-

આદિજાતિ વિસ્તારોના ૨૫૮ ગામોને મરામત-નિભાવણી યોજના હેઠળ ૫ કરોડ સહાય
13-02-2026 | 10:49 am
જલ જીવન’ મિશન હેઠળ પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. આ મિશનનો વધુને વધુ ખાસ કરીને આદિજાતિના ગામોને લાભ મળે તે હેતુથી મરામત, નિભાવણી પ્રોત્સાહન અને પુરસ્કાર યોજના અમલી બનાવવામાં આવી છેરાજ્યના આદિજાતિ વિસ્તારના ૧૧ જિલ્લાઓમાં પાણી પુરવઠા યોજનાનું સંચાલન અને મરામત નિભાવણી સારી રીતે કરતી ૨૫૮ ગ્રામ પંચાયતને એપ્રિલ-૨૦૨૫ થી જાન્યુઆરી-૨૦૨૬ સુધીમાં રૂ. ૫.૧૬ કરોડની રકમ પ્રોત્સાહન સ્વરૂપે આપીને પુરસ્કૃત કરવામાં આવી છે
-

બોર્ડની પરીક્ષાના આયોજન અંગે શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ
13-02-2026 | 9:51 am
ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના ૧.૧૯ લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે પરીક્ષા તા. ૨૬ ફેબ્રુઆરીથી ૧૬ માર્ચ, ૨૦૨૬ દરમિયાન યોજાશે. વધુમાં, રાજ્યના ૧.૩૫ લાખથી વધુ વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહ 'ગુજકેટ-૨૦૨૬'ની પરીક્ષા પણ આપશે. આમ, કુલ મળી ૧૫.૨૭ લાખથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લેશે,
-

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે 'મહર્ષિ દયાનંદ સરસ્વતી' વિશેના અખિલ ભારતીય સંસ્કૃત સમારોહનો શુભારંભ કરાવ્યો
12-02-2026 | 5:34 pm
સ્વામી દયાનંદ સરસ્વતીનું સ્વભાષા, સ્વદેશી અને નારી ઉત્થાન માટે અનન્ય યોગદાન
-

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘ઔષધીય વનસ્પતિ ઉદ્યાન વિસ્તરણ અને પ્રાકૃતિક ખેતી પ્રકલ્પ’નો શુભારંભ
12-02-2026 | 5:02 pm
યુવાનોને ‘દરેક જન્મદિવસે એક વૃક્ષ વાવવા’ રાજ્યપાલનો અનુરોધ
-

અમદાવાદના મેયર પ્રતિભા જૈનના હસ્તે કાંકરિયા - વ્યાયામ વિદ્યાલય ખાતે 26મો દિવ્યાંગ રમતોત્સવનો પ્રારંભ
12-02-2026 | 4:11 pm
2100થી વધુ દિવ્યાંગ ખેલાડીઓનું રજીસ્ટ્રેશન, અમદાવાદ સ્કૂલ બોર્ડના 480 વિદ્યાર્થીઓએ લીધો ભાગ
-

AI આધારિત 'ભાષિણી' ટૂલ્સ થકી ગુજરાતી સહિત સ્થાનિક ભાષાઓનો વધુ સારો ઉપયોગ થઈ શકશે:મંત્રી શ્રી અર્જુન મોઢવાડીયા
12-02-2026 | 4:27 pm
વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી શ્રી અર્જુન મોઢવાડીયાની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાના 'ભાષિણી રાજ્યમ’ વર્કશોપનું કરાયું સફળ આયોજન
-
ગાંધીનગર સિવિલના ENT વિભાગની મોટી સિદ્ધિ: 60 વર્ષીય વૃદ્ધાના ગળામાંથી 400 ગ્રામની કેન્સરગ્રસ્ત ગાંઠ દૂર કરી આપ્યુ નવજીવન
12-02-2026 | 1:29 pm
ગાંધીનગર સ્થિત GMERS સિવિલ હોસ્પિટલના ENT (કાન-નાક-ગળા) વિભાગે તાજેતરમાં એક જટિલ સર્જરી સફળતાપૂર્વક પાર પાડીને 60 વર્ષીય વૃદ્ધાને નવજીવન આપ્યું છે. ગળાના ભાગે વિશાળ ગાંઠ ધરાવતા આ દર્દીની સ્થિતિ અત્યંત ગંભીર હોવા છતાં, તબીબોની કુશળતાને કારણે ઓપરેશન સફળ રહ્યું છે.
-
ગાંધીનગર સિવિલના ENT વિભાગની મોટી સિદ્ધિ: 60 વર્ષીય વૃદ્ધાના ગળામાંથી 400 ગ્રામની કેન્સરગ્રસ્ત ગાંઠ દૂર કરી આપ્યુ નવજીવન
12-02-2026 | 1:12 pm
ગાંધીનગર સ્થિત GMERS સિવિલ હોસ્પિટલના ENT (કાન-નાક-ગળા) વિભાગે તાજેતરમાં એક જટિલ સર્જરી સફળતાપૂર્વક પાર પાડીને 60 વર્ષીય વૃદ્ધાને નવજીવન આપ્યું છે. ગળાના ભાગે વિશાળ ગાંઠ ધરાવતા આ દર્દીની સ્થિતિ અત્યંત ગંભીર હોવા છતાં, તબીબોની કુશળતાને કારણે ઓપરેશન સફળ રહ્યું છે.
-

ડોલર મજબૂત થવાને કારણે સોના અને ચાંદીના ભાવમાં થોડો ઘટાડો થયા પછી થયો છે વધારો
12-02-2026 | 1:07 pm
છેલ્લા કેટલાક દિવસોથી કોમોડિટી બજારમાં નોંધપાત્ર અસ્થિરતા જોવા મળી રહી છે. મંગળવારે થયેલા તીવ્ર ઘટાડા બાદ, બુધવારના ટ્રેડિંગ સત્રમાં કિંમતી ધાતુઓમાં તીવ્ર વધારો જોવા મળ્યો હતો. દરમિયાન, ગુરુવારે સોના અને ચાંદીના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો, જેનું મુખ્ય કારણ યુએસ ડોલર મજબૂત થવાનું હતું.
-

ગુજરાતના નગરપાલિકા વિસ્તારોમાં બંજર ઉદ્યાનોની કાયાપલટ
12-02-2026 | 12:25 pm
ભારતના શહેરોને ‘વૉટર સિક્યોર’ (જળ સુરક્ષિત) અને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ 1 ઓક્ટોબર, 2021ના રોજ અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન 2.0 (AMRUT 2.0) યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
-

કચ્છના ધોલાવીરામાં દેશનું પ્રથમ લૂનર એનાલોગ મિશન સંપન્ન
12-02-2026 | 10:53 am
કચ્છના ધોલાવીરા ખાતે 1 ફેબ્રુઆરીથી 8 ફેબ્રુઆરી સુધી AAKA સ્પેસ સ્ટુડિયો દ્વારા લૂનર-હેબિટેટ-ઇન્સ્પાયર્ડ એનાલોગ એસ્ટ્રોનોટ મિશન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું। આ મિશનમાં ચાર સભ્યોનો ક્રૂ કન્ટેનર આધારિત લૂનર એનાલોગ હેબિટેટમાં રહીને ચાંદ જેવા પરિસ્થિતિઓમાં કામ કરતો રહ્યો.
-

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભવનાથ મંદિરની વેબસાઈટ લોન્ચ કરી:ભાવિકો ભવનાથ મહાદેવના લાઈવ દર્શન કરી શકશે
12-02-2026 | 8:04 am
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભવનાથ પ્રવેશ દ્વાર નજીક આયોજિત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં સહભાગી થવાની સાથે ભવનાથ મંદિરની વેબસાઈટ લોન્ચ કરી હતી, જેથી હવે ભાવિકો ભવનાથ મહાદેવના લાઈવ દર્શન કરી શકશે.
-

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગિરનાર દરવાજાથી 3.5 કિલોમીટર ચાલી ખુલ્લા પગે ભવનાથ મંદિર સુધી ગયા હતા
12-02-2026 | 8:00 am
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખુલ્લા પગે ચાલીને ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર પહોંચ્યા હતા.
-

મુખ્યમંત્રીના હસ્તે નવીનતમ ટેક્નોલોજી થકી સહકારી ચળવળને વધુ સુદ્રઢ કરવાના ભાગરૂપે કરાયો અમૂલ AIનો શુભારંભ
11-02-2026 | 6:17 pm
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આણંદની અમૂલ ડેરી ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
-

આણંદ :વાસદ મહીસાગરના પટમાં ગેરકાયદેસર રીતે રેતી ખનન કરનાર ઉપર જિલ્લા વહીવટ તંત્રની આકસ્મિક રેડ
11-02-2026 | 6:01 pm
જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ આણંદ જિલ્લામાં ગેરકાયદેસર રીતે નદીના પટમાંથી રેતી ખનન કરતા અને પરવાનગી મેળવી હોય તેના કરતાં વધુ રેતી કાઢતા હોય તેવા લોકો ઉપર આકસ્મિક ચેકિંગ હાથ ધરવા જણાવ્યું હતું.
news archive
03-03-2026
મંગળવાર


