સમગ્ર રાજ્યમાં ઘરેલુ LPG સિલિન્ડરના વિતરણને સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યુ છે.
ભારતીય નૌકાદળનું નૌકાદળ તાલીમ જહાજ, INS સુદર્શિની, 12 માર્ચ, 2026 ના રોજ માલ્ટાના વાલેટ્ટાના ઐતિહાસિક બંદર પર આગમન થયું.
બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહની આગામી ફિલ્મ 'ધુરંધર: ધ રિવિંજ' અત્યારે સોશિય...
વરિયાળી એ આયુર્વેદિક ગુણોથી ભરપૂર એવું કુદરતી ટોનિક છે, જે ઉનાળાના આકરા તાપમાં શરીરના તાપમાનને નિયંત્રિત કરી પિત્ત અને પેટની બળતરા શાંત કરે છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ અને પાચક ગુણો ગેસ, અપચો અને બ્લોટિંગ જેવી સમસ્યાઓ દૂર કરી પાચનતંત્રને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે. વરિયાળીનું પાણી કે શરબત નિયમિત પીવાથી શરીર ડિટોક્સ થાય છે, વજન નિયંત્રણમાં રહે છે અને ત્વચાની ચમક વધવાની સાથે માનસિક તાજગી પણ મળે છે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારતની 'સોવરેન AI' વ્યૂહરચનાની સફળતા પર ભાર મૂકતા દેશના પ્રથમ સ્વદેશી ફાઉન્ડેશનલ મોડલ 'સર્વમ AI' ની પ્રશંસા કરી છે. સરકારના રૂ.10,300 કરોડના ઇન્ડિયા AI મિશન હેઠળ ભારતીય ભાષાઓ અને સ્થાનિક જરૂરિયાતોને અનુરૂપ ટેકનોલોજી વિકસાવવામાં આવી રહી છે. પીએમ મોદીના નેતૃત્વમાં ભારત હવે ફેબ્રુઆરીમાં 'AI ઈમ્પેક્ટ સમિટ 2026' ની યજમાની કરીને વૈશ્વિક ટેક ક્ષેત્રે નવી ઓળખ ઊભી કરવા તૈયાર છે.