'વાયુ' વાવાઝાડાની શક્યતાને જોતાં તંત્ર સજ્જ
Live TV
-
અરબી સમુદ્રમાં સર્જાયેલા હળવા દબાણને કારણે ,ગુજરાત ઉપર ચક્વાત ત્રાટકવાની શક્યતા ઉભી થઇ છે.ભારે વરસાદ અને વાવાઝાડા વાયુની શક્યતાને જોતાં ,તંત્ર સજ્જ થઇ ગયું છે.બચાવ અને રાહતની કામગીરી માટે ,એનડીઆરએફની ટીમ ,તૈનાત કરી દેવામાં આવી રહી છે.હાલમાં વાયુ ચક્રવાત વેરાવળથી ,100 કીલોમિટર દૂર હોવાના તાજા અહેવાલ ,મળી રહ્યાં છે.
