1લી સપ્ટેમ્બરથી અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાની શરૂઆત થશે
Live TV
-
આજથી ભાદરવા મહિનાનો પ્રારંભ થયો છે. આગામી 1 સપ્ટેમ્બરથી અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાની શરૂઆત થશે. ત્યારે, આજથી જ અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ, ઉમટી પડી હતી. તો, શ્રદ્ધાળુઓ મંદિરમાં ધજા ચઢાવી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.
