Skip to main content
Settings Settings for Dark

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઇટાલીમાં લડેલા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ

Live TV

X
  • ભારતીય સૈનિકોના સર્વોચ્ચ બલિદાનની યાદમાં, ઈટાલીમાં કોમ્યુન ઓફ મોનોટોન અને લશ્કરી ઈતિહાસકારોએ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઈટાલીના અભિયાનમાં સામેલ ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી છે. ઈટલીના પુરેગિયા મોનોટોનમાં  VC યશવંત ખડગે મેમોરિયલનું અનાવરણ કરવામાં આવ્યું. ઉપરી ટિબર વેલીમાં યુદ્ધ દરમિયાન  બલિદાન આપનાર યશવંત ખડગેને પણ સર્વોચ્ચ વિક્ટોરિયા ક્રોસ એનાયત કરવામાં આવ્યો હતો.

    સમારોહ દરમિયાન ભારતનું પ્રતિનિધિત્વ ઇટાલીમાં ભારતના રાજદૂત અને ભારતીય સંરક્ષણ ડૉ. નીના મલ્હોત્રાએ કર્યું હતું.

    બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઇટાલિયન અભિયાનમાં ભારતીય સૈનિકોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. જેમાં 50 હજારથી વધુ ભારતીય સૈનિકોએ ભાગ લીધો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply