નવી દિલ્લીમાં આયોજિત પોંગલ અનુષ્ઠાનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહભાગી થયા
Live TV
-
તમિલનાડુના સૌથી મહત્વના ઉત્સવ પોંગલની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. ત્યારે નવી દિલ્લીમાં આયોજિત પોંગલ અનુષ્ઠાનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહભાગી થયા હતા. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ અને મોટી સંખ્યામાં દક્ષિણ ભારતીય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં સૌ તમિલવાસીઓને પોંગલ પર્વની શુભેચ્છાઓ આપી.સાથે જ કહ્યું કે, હું પણ ખૂબ જ ઉત્સાહથી મનાવું છું પોંગલનું પર્વ.
