પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ એકલવ્ય આવાસીય વિદ્યાલયનું કર્યુ ઉદઘાટન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી મહારાષ્ટ્રના એક દિવસિય પ્રવાસે હતાં. જ્યાં તેમણે અહીંના યવતમાલ અને ધુલેમાં અનેક વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો અને યોજનાઓનું લોકાર્પણ કર્યુ હતુ. અહીં તેમણે જન સભાને સંબોધન કરતા પુલવામાં થયેલ આતંકી હુમલા મામલે આતંકીઓને ખુલ્લી ચેતવણી આપી હતી.
