પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈદ-એ-મિલાદ-ઉન-નબીના અવસર પર શુભેચ્છાઓ પાઠવી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મિલાદ-ઉન-નબીના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક સંદેશમાં પીએમ મોદીએ લખ્યું:
“ઈદ મુબારક!
મિલાદ-ઉન-નબીના અવસર પર હાર્દિક શુભકામનાઓ. સંવાદિતા અને એકતા હંમેશા પ્રબળ રહે. ચારે બાજુ આનંદ અને સમૃદ્ધિ રહે.”
