પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસને કરશે સંબોધિત
Live TV
-
વિદેશી અને સ્થાનિક રોકાણને સંચાલિત કરવાની સાથે દૂર-સંચાર અને ટેક્નોલોજીને પ્રોત્સાહિત કરવાનો સંમેલનનું મુખ્ય ઉદેશ્ય
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા વર્ચ્યુઅલ ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ -2020 ને સંબોધિત કરશે. આઇ.એમ.સી. - 2020નું આયોજન દૂરસંચાર વિભાગ અને ભારત સરકારના સેલ્યુલર ઓપરેટર એસોશિયેશન ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે. આઇ.એમ.સી.- 2020નો મુખ્ય વિષય સમાવેશી નવાચાર-સ્માર્ટ, સુરક્ષિત, સ્થાયી છે.તેનો હેતુ પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારત, ડિજિટલ સમાવેશિતા તથા સતત વિકાસ, ઉધ્યમિતા અને નવાચારના વિઝનને પ્રોત્સાહન આપવાનું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રાંસના રાષ્ટ્રપતિ સાથે ટેલિફોનિક વાતચીતમાં આતંકવાદ અને કોવિડ-19 વેકસીન ઉપર કરી ચર્ચા કરી.
