Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશમાં 4000 કરોડ રૂપિયાથી વધુના રેલ અને રોડ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે  મધ્યપ્રદેશમાં 4,000 કરોડ રૂપિયાથી વધુના રેલ અને રોડ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.  પ્રધાનમંત્રી  કોટા-બીના રેલ માર્ગના ડબલિંગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. તેઓ રૂ. 1,580 કરોડથી વધુના ખર્ચના બે રોડ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. જેમાં મોરીકોરી-વિદિશા-હિનોતિયાને જોડતો ફોર-લેન રોડ પ્રોજેક્ટ અને હિનોતિયાથી મેહલુવા સુધીનો રોડ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.

    વડાપ્રધાન સંત શિરોમણી ગુરુદેવ શ્રી રવિદાસ જીના સ્મારક સ્થળ પર ભૂમિપૂજન કરશે. આ સ્મારક લગભગ સાડા અગિયાર એકરમાં એકસો કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply