વાદળ ફાટવા, ભારે વરસાદ અને ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારોમાં થયેલા નુકસાન અને પૂરની સ્થિતિની સમીક્ષા કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે રાહત અને પુનર્વસન કાર્યને ઝડપી બનાવવા સાથે અસરગ્રસ્ત લોકો માટે ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્...
શિયા ઈસ્માઈલી મુસ્લિમોના 49મા વારસાગત ઈમામ, હિઝ હાઈનેસ પ્રિન્સ કરીબ અલ-હુસેની (આગા ખાન ચોથા)નું વસિયતનામું લિસ્બનમાં તેમના પરિવાર અને ધાર્મિક નેતાઓની હાજરીમાં વાંચવામાં આવશે.