જૂનાગઢ-નમો ઈ ટેબ્લેટ વિતરણ સમારોહ યોજાયો
Live TV
-
મુખ્યમંત્રીના હસ્તે ટેબલેટ અર્પણ કરાયા
જૂનાગઢ અક્ષરવાડી સ્વામિનારાયણ મંદિરના ગુણાતીત હોલ ખાતે નમો ઈ ટેબ્લેટ વિતરણ સમારોહ યોજાયો. જેમાં કૃષિ યુનિવર્સિટી, ભક્ત કવિ નરસિંહ મેહતા યુનિવર્સિટી, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, તેમજ ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટીના આશરે ,પચ્ચીસ હજાર વિદ્યાર્થીઓને ,મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીના હસ્તે , ટેબલેટ અર્પણ કરાયા.આ પ્રસંગે મુખ્ય મંત્રી એ વિદ્યાર્થીઓને જણાવ્યું કે ,આ ટેબ્લેટ તમારા જ્ઞાન અને અભ્યાસમાં ,મદદ રૂપ થાય તેમજ ,તેનાથી દેશ દુનિયાની ,ગતિવિધિઓથી માહિતગાર થવાશે
