Skip to main content
Settings Settings for Dark

નાના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વપૂર્ણ નિર્ણય

Live TV

X
  • 4 એકર ક્ષેત્રફળ ધરાવતા સર્વે નંબરોમાં, બીજુ કૃષિ વિષયક જોડાણ પણ આપી શકાશે

    આદિજાતિ વિસ્તારમાં નાના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જે અંતર્ગત 4 એકર ક્ષેત્રફળ ધરાવતા સર્વે નંબરોમાં, બીજુ કૃષિ વિષયક જોડાણ પણ આપી શકાશે. આદિજાતિ વિસ્તારોમાં ખેડૂતોની જમીન માલિકીનો વિસ્તાર નાનો હોવાથી થ્રી-ફેઝ કૃષિલક્ષી, બીજુ વીજળી જોડાણ મેળવવામાં તકલીફ પડતી હતી. બીજા ખેતીવિષયક વીજ જોડાણ માટે ખેડૂતોએ જરૂરી દસ્તાવેજો સાથે નિયમ નમૂનામાં અરજી કરવાની રહેશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply