Skip to main content
Settings Settings for Dark

પ્રવેગ-2019 કાર્યક્રમને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ખુલ્લો મૂક્યો

Live TV

X
  • નિરમા યુનિવર્સિટીમાં આયોજિત પ્રવેગ-2019 કાર્યક્રમને ખુલ્લો મૂક્યો

    નિરમા યુનિવર્સિટીમાં આયોજિત પ્રવેગ - 2019 કાર્યક્રમને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ખૂલ્યો મૂક્યો હતો. પ્રવેગ - 2019 કાર્યક્રમ તજજ્ઞોની પ્રવૃત્તિઓને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાની પ્રવૃત્તિ કરે છે. ઈન્ડિયન નેવી અને નેશનલ સિક્યુરિટી ગાર્ડના સહયોગથી નિરમા યુનિવર્સિટીમાં પ્રવેગ - 2019નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે રાજ્યપાલે જણાવ્યું હતું કે, આજે સાયન્સનો યુગ છે. ત્યારે દુનિયા ખૂબ ઝડપથી બદલાઈ રહી છે.વિદ્યાર્થીઓ સાયન્સ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં આગળ વધે તે આજના સમયની જરૂરિયાત છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply