પ્રવેગ-2019 કાર્યક્રમને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ખુલ્લો મૂક્યો
Live TV
-
નિરમા યુનિવર્સિટીમાં આયોજિત પ્રવેગ-2019 કાર્યક્રમને ખુલ્લો મૂક્યો
નિરમા યુનિવર્સિટીમાં આયોજિત પ્રવેગ - 2019 કાર્યક્રમને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ખૂલ્યો મૂક્યો હતો. પ્રવેગ - 2019 કાર્યક્રમ તજજ્ઞોની પ્રવૃત્તિઓને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાની પ્રવૃત્તિ કરે છે. ઈન્ડિયન નેવી અને નેશનલ સિક્યુરિટી ગાર્ડના સહયોગથી નિરમા યુનિવર્સિટીમાં પ્રવેગ - 2019નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે રાજ્યપાલે જણાવ્યું હતું કે, આજે સાયન્સનો યુગ છે. ત્યારે દુનિયા ખૂબ ઝડપથી બદલાઈ રહી છે.વિદ્યાર્થીઓ સાયન્સ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં આગળ વધે તે આજના સમયની જરૂરિયાત છે
