ભાજપના ગુજરાત અધ્યક્ષ જીતુ વાઘાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મન કી બાત કાર્યક્રમ માણ્યો
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જુલાઇ મહિનાના અંતિમ રવિવારે મનકી બાત કરી હતી ત્યારે આ મન કી બાત કાર્યક્રમને ભાજપના ગુજરાત અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી તથા નર્મદા જિલ્લા ભાજપ અધ્યક્ષ પ્રવાસીઓની વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આ કાર્યક્રમને માણ્યો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જુલાઇ મહિનાના અંતિમ રવિવારે મનકી બાત કરી હતી ત્યારે આ મન કી બાત કાર્યક્રમને ભાજપના ગુજરાત અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી તથા નર્મદા જિલ્લા ભાજપ અધ્યક્ષ પ્રવાસીઓની વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આ કાર્યક્રમને માણ્યો હતો. જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની વાતો પ્રજા સમક્ષ મુકવા માટે દર મહિનાના રવિવારે મનકી વાત કરે છે ત્યારે હવે આ મન કી બાત અહીં આવતા પ્રવાસીઓ સાંભળી શકે અને સમજી શકે તે માટે દર રવિવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ ખાસ આયોજન હાથ ધરાશે.
