રાજકોટના નવા મેયર બીનાબેન આચાર્ય
Live TV
-
ડેપ્યુટી મેયર તરીકે અશ્વિન મોલીયા તરીકેની કરાઇ વરણી
રાજકોટ મહાનગરપાલિકાના હોદેદારોમાં મેયર બીનાબેન આચાર્યની નિમણુંક કરવામાં આવી છે. તો ડે.મેયર અશ્વિન મોલીયાની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ઉદય કાનગડ, પક્ષના નેતા દલસુખ જાગાણી અને દંડક તરીકે અજય પરમારની વરણી કરવામાં આવી છે.
