રાજકોટમાં વિજય રુપાણીની અંતિમવિધિની તૈયારીઓ કરાઈ
Live TV
-
રાજકોટમાં નિવાસસ્થાને નેતાઓ પહોંચ્યા, ભરત બોઘરા સહિતના નેતાઓ નિવાસસ્થાને પહોંચ્યા, વિજય રુપાણીના નશ્વરદેહને રાજકોટ લવાશે, રાજકોટ નિવાસસ્થાને અંતિમ દર્શન માટે રખાશે, નેતાઓ સહિત તમામ લોકો શ્રદ્ધાંજલિ આપશે.