વિજય રૂપાણીનો નશ્વર દેહ પરિવારને સોંપાયો
Live TV
-
અમદાવાદમાં પ્લેન દુર્ઘટનામાં ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું પણ નિધન થયું છે, ત્યારે ડીએનએ મેચ થયા બાદ પરિવારને મૃતદેહ સોંપાયો છે, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પત્ની અંજલી રૂપાણી અને પુત્ર ઋષભ રૂપાણી પણ પહોંચ્યા છે. રાજકોટમાં સાંજે વિજય રૂપાણીની અંતિમવિધી કરાશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના અગ્રણી નેતાઓ પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે.