Skip to main content
Settings Settings for Dark

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલાં શ્રમિકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી 

Live TV

X
  • ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મોરબી જિલ્લાના હળવદ ખાતે જીઆઈડીસીમાં દીવાલ ધસી પડવાની દુર્ઘટના અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી, મૃત્યુ પામેલાં શ્રમિકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. રાજ્યપાલે આ ઘટનાને હૃદયદ્રાવક ગણાવી મૃતકોનાં આત્માને ઈશ્વર શાંતિ અર્પે અને તેમના પરિવારજનો ઉપર આવી પડેલા દુઃખને સહન કરવાની શક્તિ અર્પે તેમજ ઇજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply