નોર્વેના પ્રધાનમંત્રી ઈરના સોલબર્ગ ભારતની મુલાકાતે
Live TV
-
નોર્વેના પ્રધાનમંત્રી ઈરના સોલબર્ગ ત્રણ દિવસના પ્રવાસે નવી દિલ્હી પહોંચ્યા છે. તેમના પ્રવાસ દરમિયાન તે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વિવિધ મુદ્દે વાતચીત કરશે.
ઈરના સોલબર્ગ ભારત-નોર્વે વ્યવસાયીક શિખર સંમેલનને સંબોધન કર્યું હતું અને નોર્વેના પ્રધાનમંત્રી રાયસીના ડાયલોગને પણ સંબોધન કરશે.
આ નવી દિલ્હીમાં આયોજીત થનાર વાર્ષિક કાર્યક્રમ છે, જેનું આયોજન વિદેશ મંત્રાલય સ્વતંત્ર થીંક ટેન્ક ઓબઝર્વર રીસર્ચ ફાઉન્ડેશનની સાથે મળીને કરે છે.
