Skip to main content
Settings Settings for Dark

બાંગ્લાદેશમાં આજે વિશ્વ કવિ રવીન્દ્રનાથ ટાગોરની 82મી પુણ્યતિથિએ અપાઈ રહેલી શ્રદ્ધાંજલિ

Live TV

X
  • બાંગ્લાદેશમાં આજે વિશ્વ કવિ રવીન્દ્રનાથ ટાગોરની 82મી પુણ્યતિથિ મનાવવામાં આવી રહી છે. ગ્રેગેરિયન કેલેન્ડર મુજબ શ્રી ટાગોરનું અવસાન 7 ઓગસ્ટ 1941ના રોજ થયું હતું. પરંતુ, બાંગ્લાદેશમાં બંગાળી કેલેન્ડર મુજબ આજે તેમની પુણ્યતિથિ મનાવવામાં આવે છે.

    રવીન્દ્રનાથ ટાગોરને બે દેશો ભારતનું "જન ગણ  મન" અને બાંગ્લાદેશનું "અમાર સોનાર બંગાળ" માટે રાષ્ટ્રગીત લખવાનું સન્માન પ્રાપ્ત છે. શ્રી ટાગોરે સંગીત દ્વારા ભારતીય ઉપખંડ અને ખાસ કરીને બંગાળની સંસ્કૃતિ પર ઊંડી છાપ છોડી હતી. 

    શ્રી ટાગોરને શ્રદ્ધાંજલિ આપવા માટે બાંગ્લાદેશ શિલ્પકલા એકેડમી, છાયાનૌટ અને ઢાકા તેમજ અન્ય ભાગોમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply