Skip to main content
Settings Settings for Dark

બાંગ્લાદેશ: ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ 2 પુસ્તકો પર પ્રતિબંધ

Live TV

X
  • બાંગ્લાદેશની હાઇકોર્ટે ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવા અને વ્યક્તિગત સ્વતંત્રતાનો ઉલ્લંઘન કરવા બદલ બે પુસ્તકો પર પ્રતિબંધ મૂક્યો હતો. આ બે પુસ્તકો, દિયા અરેફિન અને નાનીર બાની પુસ્તકો, બ્લોગર ડાયરાસી એરાગ દ્વારા લખાયેલી છે, અને બાંગ્લાદેશમાં સૃષ્ટિઘર પ્રકાશન દ્વારા આ પુસ્તકો પ્રકાશિત કરવામાં આવ્યા છે. કોર્ટે અધિકારીઓને આ બંને પુસ્તકોના પ્રકાશન, વેચાણ, વિતરણ અને માર્કેટિંગ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે. બાંગ્લાદેશના ઢાકામાં ચાલી રહેલા ઈકુશેય પુસ્તક મેળામાં સ્ટોલ્સમાંથી પુસ્તકો હટાવવા માટે પણ બાંગ્લા એકેડેમીના ડાયરેક્ટર જનરલને આદેશ આપવામાં આવ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply