ભારતે સિરિયા પર UNSCની બેઠક દરમિયાન રાસાયણિક હથિયારો સુધી આતંકવાદીઓની પહોંચને પગલે ચિંતા કરી વ્યક્ત
Live TV
-
ભારતે સિરિયા પર UNSCની બેઠક દરમિયાન રાસાયણિક હથિયારો સુધી આતંકવાદીઓની પહોંચને પગલે ચિંતા વ્યક્ત કરી હતી. ભારતે આ ઉપરાંત રાસાયણિક હથિયારો સુધી આતંકી સંગઠનો પહોંચની સંભાવનાને પગલે વિશ્વને સાવચેત કર્યુ છે. UNSC બ્રીફિંગ દરમિયાન યુએનમાં ભારતના કાયમી મિશનના કાઉન્સેલર પ્રતિક માથુર જણાવ્યું હતું કે, ભારત કોઈપણ સંજોગોમાં રાસાયણિક હથિયારોના ઉપયોગની વિરુદ્ધ છે.
