ભારત અને ચીન સરહદેથી ભારતમાં ઘૂસણખોરીનો એકપણ કેસ આ વર્ષે નોંધાયો નથી
Live TV
-
ભારત અને ચીન સરહદેથી ભારતમાં ઘૂસણખોરીનો એકપણ કેસ આ વર્ષે નોંધાયો નથી. સંરક્ષણ રાજ્યમંત્રી અજય ભટ્ટે ગઈકાલે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ મુજબ જણાવ્યું હતું. બીજા એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, ભારત – પાકિસ્તાન સરહદેથી આ વર્ષે ઘૂસણખોરીના 33 બનાવો નોંધાયા છે. જેમાં 20 ઘૂસણખોરોને પકડી પાડ્યા છે, જ્યારે 11 ઘૂસણખોરો સલામતી દળની કાર્યવાહીમાં મૃત્યુ પામ્યા છે. ભટ્ટે વધુમાં જણાવ્યું હતું કે, મ્યાનમારમાં લશ્કરી બળવા પછી આઠ હજાર 486 શરણાર્થીઓ ભારતમાં પ્રવેશ્યા છે
