અવગણના કેસમાં સુપ્રીમ કોર્ટે વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણને દોષી જાહેર કર્યા
Live TV
-
સુપ્રીમ કોર્ટે વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણને ટ્વીટ્સ માટે કોર્ટની અવગણનાના દોષી જાહેર કર્યા. કોર્ટમાં પ્રશાંત ભૂષણની સજા પર 20 ઓગસ્ટે સુનાવણી થશે. મહત્વનું છે કે પ્રશાંત ભૂષણના ટ્વિટ પર સુઓમોટો લઇને કોર્ટે અવગણનાની કાર્યવાહી શરૂ કરી હતી
