પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાલ્મીકિ જયંતિ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી
Live TV
-
પ્રધાનમંત્રીએ કહ્યું, "વાલ્મીકિ જયંતિ નિમિત્તે આપ સૌને ખૂબ-ખૂબ શુભકામનાઓ. સામાજિક સંવાદિતા, સમાનતા અને ન્યાય પર આધારિત તેમના આદર્શ વિચારો હંમેશા દેશવાસીઓને પ્રેરણા આપશે."
પ્રધાનમંત્રીએ કહ્યું, "વાલ્મીકિ જયંતિ નિમિત્તે આપ સૌને ખૂબ-ખૂબ શુભકામનાઓ. સામાજિક સંવાદિતા, સમાનતા અને ન્યાય પર આધારિત તેમના આદર્શ વિચારો હંમેશા દેશવાસીઓને પ્રેરણા આપશે."
