Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં 12 હજાર કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં રૂ. 12,200 કરોડથી વધુના વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ સાહિબાબાદ અને ન્યૂ અશોક નગર વચ્ચે આશરે રૂ. 4,600 કરોડના ખર્ચે બનેલ દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ નમો ભારત કોરિડોરના 13 કિમીના સેક્શનનું પણ ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી મોદી સાહિબાબાદ સ્ટેશનથી ન્યૂ અશોક નગર સ્ટેશન સુધી નમો ભારત ટ્રેનમાં મુસાફરી કરશે.

     તે દિલ્હી મેટ્રો માટે જનકપુરી અને કૃષ્ણા પાર્ક વચ્ચે લગભગ 1200 કરોડ રૂપિયાના ત્રણ કિલોમીટરના રેલ સેક્શનનું પણ ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી મોદી સાડા 26 કિલોમીટર લાંબા રીઠાલા-કુંડલી રેલ્વે સેક્શનનો શિલાન્યાસ કરશે. તેઓ રોહિણી ખાતે કેન્દ્રીય આયુર્વેદ સંશોધન સંસ્થાનનો શિલાન્યાસ પણ કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply