Skip to main content
Settings Settings for Dark

વર્ષ 2020-21 માં PF પર 8.5 ટકા વ્યાજ મળશેઃ EPFO

Live TV

X
  • શ્રમ મંત્રાલયે કર્મચારી ભવિષ્ય નિધિ પર 2020-21 માટે 8.5 ટકા વ્યાજ આપવાનો નિર્ણય કર્યો છે.

    શ્રમ મંત્રાલયે કર્મચારી ભવિષ્ય નિધિ પર 2020-21 માટે 8.5 ટકા વ્યાજ આપવાનો નિર્ણય કર્યો છે. એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)એ જાહેરાત કરી છે કે, 2020-21 માટેના વ્યાજ દરમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પ્રોવિડન્ટ ફન્ડ પર  8.5 ટકા વ્યાજ મળશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply