Skip to main content
Settings Settings for Dark

વિદેશમંત્રી એસ. જયશંકર આજથીબહેરીનના પ્રવાસે

Live TV

X
  • વિદેશમંત્રી ડો. એસ.જયશંકર  કતાર બાદ બાહરીનની યાત્રાએ પહોંચ્યા છે. તેઓ આજે મનામા ડાયલોગના 20માં સંસ્કરણમાં ઉપસ્થિત રહેશે. બાહરીનમાં  IISS  આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડો. એસ. જયશંકર ક્ષેત્રીય સુરક્ષા સંમેલનમાં પોતાના વિચારો રજૂ કરશે.

    આ કાર્યક્રમમાં બહેરિનની  વિદેશમંત્રી પણ  ઉપસ્થિત રહેશે. તેમજ ભારત અને બહેરિન વચ્ચે  ઉચ્ચ સંયુક્ત આયોગની બેઠક પણ થશે. બેઠકમાં ભારત -બહેરીનના બહુઆયામી સંબંધો પર ચર્ચા થશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply