સીબીઆઈ અધિકારીઓના આરોપ-પ્રત્યારોપ અંગે નાણામંત્રી અરૂણ જેટલીએ કરી સ્પષ્ટતા
Live TV
-
નાણામંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું કે આ બનાવમાં સરકારની કોઈ ભૂમિકા નથી. તેની તપાસ સરકારના કાર્યક્ષેત્રમાં આવતી નથી
સીબીઆઈના બે મોટા અધિકારીએ એકબીજા ઉપર લગાવેલા આરોપ સંબંધો નાણામંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું છે કે આ બનાવમાં સરકારની કોઈ ભૂમિકા નથી. તેની તપાસ સરકારના કાર્યક્ષેત્રમાં આવતી નથી. આ તપાસ CVCના કાર્યક્ષેત્રમાં આવે છે. આ બંને અધિકારીએ CVCને ફરિયાદ કરી છે અને CVC ટીમ આ બાબતે તપાસ કરશે તેમજ જ્યાં સુધી આ તપાસ પુરી થશે નહીં ત્યા સુધી બંને અધિકારીને રજા ઉપર ઉતાર્યા છે.
