આવકવેરા વિભાગના અધિકારીઓ દ્નારા 159માં સ્થાપના દિનની ઉજવણી
Live TV
-
આવકવેરા વિભાગ પોતાનો 159 મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. તેના સંદર્ભમાં " જોય ઓફ ગિવિંગ" અભિયાન અંતર્ગત અપંગ માનવ મંડળ ખાતે દિવ્યાંગ બાળકોને વ્હીલ ચેર, વોકર, પાટલા, ફોલ્ડીંગ વોકર, ઘોડી વગેરે મળીને કુલ 150 જેટલી વસ્તુઓ જરૂરીયાન મંદ બાળકોને આપવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાતના પ્રધાન મુખ્ય આયકર આયુક્ત અજય દાસ મેહરોત્રા અપંગ માનવમંડળના ટ્રસ્ટીઓ તથા બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
