અમદાવાદનાં મેઘાણીનગરમાં પ્લેન થયું ક્રેશ, 242 પેસેન્જર હતા સવાર
Live TV
-
અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં આવેલા આઈજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઈન્ડિયા બોઈંગ પ્લેન ક્રેશ થયું છે.
આ વિમાન અમદાવાથી લંડન જઈ રહ્યું હતું. આ પ્લેન 1:38 વાગ્યે ટેકઓફ થયું અને 1:40 વાગ્યે ક્રેશ થઈને આ પ્લેન એક બિલ્ડિંગને અથડાયું હતું.
આ પ્લેનમાં 250 જેટલા પેસેન્જર હતા. 10 જેટલા ક્રુ મેમ્બર હાજર હતા... આ વિમાનમાં ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સવાર હતા...
આ દુર્ઘટનાની અંગે ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતનાં CM ભૂપેન્દ્ર પેટેલ અને અમદાવાદના કમિશ્નર સાથે વાત કરી છે...
ગુજરાતનાં CM ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે... પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોસ્ટ કરી. લખ્યું કે આ ઘટનાએ બધાને સ્તબ્ધ કરી દીધા છે...