Skip to main content
Settings Settings for Dark

અમદાવાદનાં મેઘાણીનગરમાં પ્લેન થયું ક્રેશ, 242 પેસેન્જર હતા સવાર

Live TV

X
  • અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં આવેલા આઈજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઈન્ડિયા બોઈંગ પ્લેન ક્રેશ થયું છે. 

    આ વિમાન અમદાવાથી  લંડન જઈ રહ્યું હતું. આ પ્લેન 1:38 વાગ્યે ટેકઓફ થયું અને 1:40 વાગ્યે ક્રેશ થઈને આ પ્લેન એક બિલ્ડિંગને અથડાયું હતું. 

    આ પ્લેનમાં 250 જેટલા પેસેન્જર હતા. 10 જેટલા ક્રુ મેમ્બર હાજર હતા... આ વિમાનમાં ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સવાર હતા... 

    આ દુર્ઘટનાની અંગે ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતનાં CM ભૂપેન્દ્ર પેટેલ અને અમદાવાદના કમિશ્નર સાથે વાત કરી છે...  

    ગુજરાતનાં CM ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે...  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોસ્ટ કરી. લખ્યું કે આ ઘટનાએ બધાને સ્તબ્ધ કરી દીધા છે... 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2025 Max Temp : °C Min Temp : °C
apply