આરોગ્ય
Live TV
-
દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 7,131, એકનું મોત થયું
13-06-2025 | 2:49 pm
કેરળ અને દિલ્હી જેવા રાજ્યોમાં કોરોનાના કેસમાં થોડો ઘટાડો થયો છે. કેરળમાં આજે સક્રિય કેસોની સંખ્યા 2055 છે
-
અધોમુખ સ્વાનાસન: તણાવ અને ચિંતામાંથી મુક્તિ આપતો ચમત્કારિક યોગ
12-06-2025 | 12:37 pm
યોગ શરીર, મન અને આત્માને સંતુલિત કરવાનું શીખવે છે. તે શરીરને માત્ર લવચીક અને મજબૂત જ નહીં, પણ માનસિક શાંતિ પણ આપે છે. આજના ઝડપી જીવનમાં, યોગ અપનાવવો ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયો છે, કારણ કે તે તણાવ ઘટાડે છે અને સ્વાસ્થ્યને સુધારે છે. યોગમાં ઘણા પ્રકારના યોગાસનો છે, જે શરીરને અલગ અલગ રીતે ફાયદો કરે છે. આમાંથી એક અધોમુખ સ્વનાસન છે. આ આસન અષ્ટાંગ યોગનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને સૂર્ય નમસ્કારના સાત આસનોમાં પણ શામેલ છે.
-
કઠોળ અને દાળને આથો લાવવાથી એન્ટીઑક્સિડન્ટ અને ડાયાબિટીસ વિરોધી ગુણ વધે છે: અભ્યાસ
07-06-2025 | 6:55 pm
કઠોળ અને દાળને આથો આપવાથી તેમના એન્ટીઑક્સિડન્ટ સ્તરમાં વધારો થાય છે, તેમજ ડાયાબિટીસ સામે લડવાની તેમની ક્ષમતામાં વધારો થાય છે.
-
ડાંગની આયુર્વેદિક હોસ્પિટલ આદિવાસી વિસ્તારમાં સ્વાસ્થ્યનું નવું કિરણ
06-06-2025 | 12:50 pm
ડાંગની આયુર્વેદિક હોસ્પિટલ આદિવાસી વિસ્તારમાં સ્વાસ્થ્યનું નવું કિરણ
-
અરવલ્લી જિલ્લામાં કોરોના સાવચેતી: એક પણ કેસ ન હોવા છતાં હોસ્પિટલો સજ્જ
06-06-2025 | 10:19 am
અરવલ્લી જિલ્લામાં કોરોના સાવચેતી: એક પણ કેસ ન હોવા છતાં હોસ્પિટલો સજ્જ
-
વિશ્વ પ્રી-એક્લેમ્પસિયા દિવસ: ગર્ભાવસ્થાના 'સાયલન્ટ કિલર'થી સાવધાન
22-05-2025 | 10:53 am
પ્રી-એક્લેમ્પસિયા એ ગર્ભાવસ્થા સંબંધિત વિકાર છે જે લગભગ પાંચથી આઠ ટકા સગર્ભા સ્ત્રીઓમાં જોવા મળે છે. તેને સાયલન્ટ કિલર પણ કહેવામાં આવે છે કારણ કે તેના લક્ષણો ખૂબ જ સૂક્ષ્મ હોય છે અને જ્યાં સુધી જીવલેણ પરિસ્થિતિ ઊભી ન થાય ત્યાં સુધી તે દેખાતા નથી. તેમણે કહ્યું કે સામાન્ય રીતે ગર્ભાવસ્થાના 20 અઠવાડિયા પછી, જો સ્ત્રીનું બ્લડ પ્રેશર 140/90 થી ઉપર જાય, શરીરમાં સોજો આવે અને પેશાબમાં પ્રોટીનનું પ્રમાણ વધે, તો તેને પ્રી-એક્લેમ્પસિયા માનવામાં આવે છે. જો આ ત્રણમાંથી કોઈપણ બે લક્ષણો હાજર હોય, તો તાત્કાલિક તકેદારી રાખવી જરૂરી છે.
-
-
સ્ક્રીન પર વધુ સમય વિતાવવાને કારણે બાળકોનું વજન કેમ વધી રહ્યું છે? ડૉક્ટરોનું મહત્વનું સંશોધન
05-03-2025 | 6:43 pm
આજે લગભગ દરેક બીજા માતાપિતા સમાન પીડાથી પીડાઈ રહ્યા છે. શાળાથી લઈને ઘર સુધી બાળકોનો સ્ક્રીન ટાઈમ ઘણો વધી ગયો છે. પહેલા જાડા ચશ્મા માતાપિતાની ચિંતાઓ વધારતા હતા, પરંતુ હવે વિવિધ સંશોધનો દાવો કરી રહ્યા છે કે આ ચશ્મા વજન અને સ્થૂળતા વધારવાનું કારણ છે. છેવટે, સ્ક્રીન ટાઇમ વજનને કેવી રીતે અસર કરે છે?
-
-
-
હોલિસ્ટિક અને અફોર્ડેબલ હેલ્થકેર ફોર ઓલની સંકલ્પ પૂર્તિ માટે ગુજરાત સંકલ્પબધ્ધ
17-01-2025 | 6:27 pm
વર્ષ 2022માં ભારતનો મેડિકલ ટુરિઝમ ક્ષેત્ર $9 બિલિયનનો હોવાનો અંદાજ હતો, જેમાં દર વર્ષે 78 દેશોમાંથી આશરે 20 લાખ દર્દીઓ તબીબી, સુખાકારી અને IVF સારવાર માટે ભારતમાં આવ્યા છે. આ ઉપરાંત ગુજરાત અને એમાંય ખાસ કરીને અમદાવાદ મેડિકલ ટુરિઝમ માટે એક કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે, જે સસ્તા દરે ગુણવત્તાયુક્ત તબીબી સારવાર પ્રદાન કરે છે
-
હ્યુમન મેટાન્યુમો વાઈરસથી ગભરાવવાની નહી સાવચેત રહેવાની જરૂર, જાણો શું કરવું અને શું ના કરવું
06-01-2025 | 8:30 pm
હ્યુમન મેટાન્યુમો વાઈરસ શિયાળાની ઋતુ દરમિયાન ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોમાં દેખાય છે અને તેના લક્ષણોમાં સામાન્ય શરદી અને ફલુની અસર મળે છે જોવા
-
-
સિપ્લાને ભારતમાં ઇન્હેલર ઇન્સ્યુલિનના વિતરણ અને માર્કેટિંગ માટે મંજૂરી મળી છે
12-12-2024 | 9:46 am
ડાયાબીટીસના દર્દીઓ હવે ઇન્હેલર મારફતે ઇનસ્યુલીન લઇ શકશે. દવા નિર્માતા કંપની સિપ્લાએ બુધવારે જણાવ્યું હતું કે ભારતીય નિયમનકાર સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) એ તેને દેશમાં ઇન્હેલ્ડ ઇન્સ્યુલિનનું વિતરણ અને માર્કેટિંગ કરવાની મંજૂરી આપી છે.
-
આયુષ્માન વય વંદના કાર્ડ માટે નોંધણી 25 લાખ સુધી પહોંચી
10-12-2024 | 8:09 am
રૂ. 40 કરોડથી વધારે મૂલ્યની સારવારનો લાભ લેવામાં આવ્યો છે, જેમાં 70 વર્ષ કે તેથી વધુ વયના 22,000થી વધારે વરિષ્ઠ નાગરિકોને લાભ થયો
-
-
-
-
બજારમાં વેચાતા ચાઈનિઝ લસણથી થઈ શકે છે ગંભીર બિમારીઓ
27-10-2024 | 8:46 am
બજારમાં વેચાતા ચાઈનિઝ લસણથી થઈ શકે છે ગંભીર બિમારીઓ
-
સુરેન્દ્રનગરઃ લીલાપુર ગામ ખાતે જાતર ભવાઈનું આયોજન
11-10-2024 | 8:45 am
સુરેન્દ્રનગરઃ લીલાપુર ગામ ખાતે જાતર ભવાઈનું આયોજન
-
જયપુર એરપોર્ટ પર મંકીપોક્સનો શંકાસ્પદ કેસ મળ્યો, દર્દીને RUHS માં મોકલવામાં આવ્યો
09-10-2024 | 12:21 pm
યુવકની હાલત સ્થિર છે અને તેની સારવાર ચાલી રહી છે
-
50 થી વધુ દવાઓ ગુણવત્તામાં નિષ્ફળ જોવા મળી હતી, પેરાસિટામોલ-ટેલમા જેવી દવાઓના નામ સામેલ
26-09-2024 | 11:33 am
પેરાસિટામોલ ગોળીઓ પર પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી
-
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને MPOXની પ્રથમ રસીને આપી મંજૂરી
14-09-2024 | 10:32 am
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને MPOXની પ્રથમ રસીને આપી મંજૂરી
-
આયુષ્માન ભારત યોજના અંગે મોટો નિર્ણય, હવે 70 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો માટે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર
12-09-2024 | 8:04 am
કેબિનેટે આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આવકને ધ્યાનમાં લીધા વિના 70 વર્ષ અને તેથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકોને આરોગ્ય કવરેજને મંજૂરી આપી, 4.5 કરોડ પરિવારોને ફાયદો થશે.
-
-
-
-
સુરેન્દ્રનગરઃ પ્રકાશભાઈને બ્રેઇનડેડ જાહેર કરાતા પરિવારજનોએ તેમના અંગદાનનો કર્યો ઉમદો નિર્ણય
25-08-2024 | 12:47 pm
સુરેન્દ્રનગરઃ પ્રકાશભાઈને બ્રેઇનડેડ જાહેર કરાતા પરિવારજનોએ તેમના અંગદાનનો કર્યો ઉમદો નિર્ણય
-
રોગપ્રતિકારક રસીકરણમાં ગુજરાત અગ્રેસર: 2024 SDG રિપોર્ટ
24-08-2024 | 4:13 pm
મિશન ઈન્દ્રધનુષ અંતર્ગત અત્યારસુધીમાં કુલ 9,95,395 બાળકો અને 2,25,960 સગર્ભામાતાઓનું રસીકરણ કરવામાં આવ્યું
-
-
-
-
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસમાં થયો વધારો
07-08-2024 | 12:53 pm
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસમાં થયો વધારો
-
બાળકોમાં મોબાઈલનો વઘતો જતો ઉપયોગ એક ગંભીર સમસ્યા
27-07-2024 | 7:44 am
બાળકોમાં મોબાઈલનો વઘતો જતો ઉપયોગ એક ગંભીર સમસ્યા
-
અ'વાદ સિવિલ હોસ્પિટલમાં 3-D લેપ્રોસ્કોપી સિસ્ટમની સુવિધા કાર્યરત
25-07-2024 | 5:44 pm
આ સુવિધા ઉપલબ્ધ કરાવનાર રાજ્યની પ્રથમ સરકારી હોસ્પિટલ
-
આર્થિક સમીક્ષા 2024 મુજબ દેશમાં 49 ટકા મહિલાઓને AB-PMJAY થી સ્વાસ્થ્ય લાભો મળ્યા
22-07-2024 | 8:39 pm
વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 300 થી વધુ અમૃત ફાર્મસીઓ કાર્યરત, જેમનો ઉદ્દેશ્ય ગંભીર રોગો માટે સસ્તી દવાઓ ઉપલબ્ધ કરાવવાનો
-
-
-
અંકલેશ્વરના ગડખોલ સીએચસી કેન્દ્ર ખાતે કુટુંબ નિયોજન કેમ્પનું કરાયું આયોજન
13-07-2024 | 1:04 pm
અંકલેશ્વરના ગડખોલ સીએચસી કેન્દ્ર ખાતે કુટુંબ નિયોજન કેમ્પનું કરાયું આયોજન
-
news archive
13-06-2025
શુક્રવાર
12-06-2025
ગુરુવાર