આગામી 29 એપ્રિલને રવિવારના રોજ રેડિયો પર મન કી બાત PM
Live TV
-
પ્રધાનમંત્રી કાર્યાલયના ટ્વીટર પેજ પર આ માહિતી પોસ્ટ કરવામાં આવી છે..
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 29 એપ્રિલને રવિવારના રોજ રેડિયો પર કરશે મન કી બાત..પ્રધાનમંત્રી કાર્યાલયના ટ્વીટર પેજ પર આ માહિતી પોસ્ટ કરવામાં આવી છે..પીએમે ટ્વીટ કરતા લખ્યુ છે કે મન કી બાત અંગેના આપના સૂચનો માયજીઓવી ઓપન ફોરમ પર જઈને મોકલી શકો છે..અથવા તો toll free number 1800-11-7800 પર મેસેજ રેકોર્ડ કરાવીને મોકલી શકો છો...