Skip to main content
Settings Settings for Dark

આગામી 29 એપ્રિલને રવિવારના રોજ રેડિયો પર મન કી બાત PM

Live TV

X
  • પ્રધાનમંત્રી કાર્યાલયના ટ્વીટર પેજ પર આ માહિતી પોસ્ટ કરવામાં આવી છે..

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 29 એપ્રિલને રવિવારના રોજ રેડિયો પર કરશે મન કી બાત..પ્રધાનમંત્રી કાર્યાલયના ટ્વીટર પેજ પર આ માહિતી પોસ્ટ કરવામાં આવી છે..પીએમે ટ્વીટ કરતા લખ્યુ છે કે મન કી બાત અંગેના આપના સૂચનો માયજીઓવી ઓપન ફોરમ પર જઈને મોકલી શકો છે..અથવા તો toll free number 1800-11-7800 પર મેસેજ રેકોર્ડ કરાવીને મોકલી શકો છો...
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2025 Max Temp : °C Min Temp : °C
apply