Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય માહિતી પંચના નવા ભવન PM મોદીના હસ્તે ઉદ્ઘાટન

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં કેન્દ્રીય માહિતી પંચના નવા ભવનના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે, સશક્ત નાગરિક લોકતંત્રનો મજબૂત આધારસ્તંભ છે. પારદર્શિતા અને જવાબદારી, સશક્ત લોકતંત્ર અને, ભાગીદાર પ્રશાસન માટે, ખૂબ જરૂરી છે, એટલે જ કેન્દ્ર સરકારે ,છેલ્લા ચાર વર્ષમાં ,અલગ અલગ માધ્યમો દ્વારા લોકો સુધી, માહિતી પહોંચાડવાનો અને ,નાગરિકોને સશક્ત કરવાનો પ્રયાસ કર્યો છે. દિલ્હીના મુનિરકામાં CICના નવા ભવનના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
apply