Skip to main content
Settings Settings for Dark

દલિત મત મેળવવા માટે સમાજવાદી પાર્ટી, કોઈપણ હદ સુધી જઈ શકે છે: માયાવતી

Live TV

X
  • BSPના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને કહ્યું કે,” સમાજવાદી પાર્ટી (સપા) દલિત મત મેળવવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. તેથી, દલિતોની સાથે, અન્ય પછાત વર્ગો અને મુસ્લિમ સમુદાય વગેરેએ પણ સમાજવાદી પાર્ટીની, રાજકીય યુક્તિઓનો શિકાર બનવાનું ટાળવું જોઈએ અને તેમની કોઈપણ કટ્ટરપંથી ઉશ્કેરણીનો શિકાર ન બનવું જોઈએ.”

    ભૂતપૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ ગુરુવારે કહ્યું કે,” બધા જાણે છે કે અન્ય પક્ષોની જેમ, સપા પણ પોતાના પક્ષના સભ્યો, ખાસ કરીને દલિતોને આગળ કરીને તણાવ અને હિંસાનું વાતાવરણ બનાવી રહી છે. તેમના અત્યંત વિવાદાસ્પદ નિવેદનો, આરોપો-પ્રતિ-આરોપો અને કાર્યક્રમો વગેરેનો તબક્કો, ચાલી રહ્યો છે. આ તેમનું અત્યંત સંકુચિત સ્વાર્થનું રાજકારણ લાગે છે.” 

    તેમણે કહ્યું કે,” બીજાના ઇતિહાસ પર ટિપ્પણી કરવાને બદલે, આવા પક્ષો સાથે જોડાયેલા તકવાદી દલિતો, તેમના સમાજના સંતો, ગુરુઓ અને મહાપુરુષોની ભલાઈ અને સંઘર્ષો વિશે જણાવે તો વધુ રું રહેશે. તે મહાન પુરુષોને કારણે આ લોકો કંઈક મેળવવા લાયક બન્યા છે.”

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
apply