દેશમાં 24 કલાકમાં 42 હજારથી વધુ દર્દી કોરોનાથી સાજા થયા
Live TV
-
➡️રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 35.28 કરોડ લોકોને રસી આપવામાં આવી
➡️છેલ્લા 24 કલાકમાં ભારતમાં 39,796 નવા કેસ નોંધાયા
➡️ભારતમાં સક્રિય કેસનું ભારણ ઘટીને 4,82,071 થયું
➡️સક્રિય કેસ કુલ કેસનાં 1.58% થયા
➡️દેશમાં અત્યાર સુધીમાં કુલ 2,97,00,430 દર્દી સાજા થયા
➡️છેલ્લા 24 કલાકમાં 42,352 દર્દીઓ સાજા થયા
➡️સતત 53મા દિવસે બિમારીમાંથી સાજા થયેલા લોકોની સંખ્યા દૈનિક નવા કેસની સંખ્યાથી વધુ નોંધાઈ
➡️સાજા થવાનો દર વધીને 97.11% થયો
➡️સાપ્તાહિક સાજા થવાનો દર ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.40% છે
➡️દૈનિક સાજા થવાનો દર સતત 28મા દિવસે 2.61% એ પહોંચ્યો, જે 5 ટકાથી ઓછો છે
➡️પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો – કુલ 41.97 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
