Skip to main content
Settings Settings for Dark

પીએમ મોદીની પુડુચેરી મુલાકાત, શ્રી અરવિંદોને શ્રદ્ધાંજલિ અર્પી

Live TV

X
  • દક્ષિણ ભારતની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પુડુંચેરી પહોંચ્યા હતા. જ્યાં તેમણે શ્રી અરવિંદો આશ્રમની મુલાકાત લીધી હતી અને શ્રી અરવિંદોને પુષ્પાજલિ અર્પણ કરી હતી

    દક્ષિણ ભારતની મુલાકાતે ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે પુડુંચેરી પહોંચ્યા હતા જ્યાં તેમણે શ્રી અરવિંદો આશ્રમની મુલાકાત લીધી હતી. અરવિંદો આશ્રમની મુલાકાતે પહોંચી પીએમ મોદીએ શ્રી અરવિંદોને પુષ્પાજલિ અર્પણ કરી હતી. શ્રી અરવિંદ ઇન્ટરનેશનલ સેન્ટર ઓફ એજ્યુકેશનના વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી સંવાદ કર્યો હતો.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
apply