Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી રામ જન્મભૂમિ મંદિર પર સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​શ્રી રામ જન્મભૂમિ મંદિર પર સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી હતી. તેમણે વિશ્વના વિવિધ દેશોમાં જાહેર કરાયેલ ભગવાન રામ પરની ટપાલ ટિકિટોનું સંકલન ધરાવતી પુસ્તિકા પણ બહાર પાડી હતી.

    પોસ્ટેજ સ્ટેમ્પની ડિઝાઇનમાં રામ મંદિર, ચૌપાઈ-મંગલ ભવન, અમંગલ હરિ, સૂર્ય, સરયુ નદી અને મંદિર અને તેની આસપાસની મૂર્તિઓની છબીઓ શામેલ છે.
     

    આપને જણાવી દઈએ કે 22 જાન્યુઆરીના રોજ શ્રી રામ જન્મભૂમિમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે. જેના માટેના દેશમાં વિવિધ કાર્યક્રમો પણ ઉજવાઈ રહ્યા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
apply