Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી તારીખ 25 ફેબ્રુઆરીના રોજ આકાશવાણી પર કરશે મન કી બાત

Live TV

X
  • પ્રધાનમંત્રીએ ટ્વીટ કરી આ માહિતી પોસ્ટ કરી છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી તારીખ 25 ફેબ્રુઆરીના રોજ આકાશવાણી પર કરશે મન કી બાત...પ્રધાનમંત્રીએ ટ્વીટ કરી આ માહિતી પોસ્ટ કરી છે..પીએમે લખ્યુ છે કે મન કી બાત અંગે આપ આપના સૂચનો આઈડિયા હેશટેગ મનકીબાત પર મોકલાવી શકો છો...અથવા તો 1800-11-7800 નંબર ડાયલ કરીને મેસેજ રેકોર્ડ કરી મોકલી શકો છો..અથવા તો માય જીઓવી ઓપન ફોરમ પર લખીને મોકલાવી શકો છો...પીએમનું આ ટ્વીટ ખૂબ લાઈક થઈ રહ્યુ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
apply