અમદાવાદમાં કેન્દ્રિયમંત્રી મનસુખભાઇ માંડવિયાએ સ્માર્ટ લાઇફ ગ્રીનફીલ્ડ શો રૂમનું ઉદ્દઘાટન કર્યું
Live TV
-
અમદાવાદમાં સ્માર્ટ લાઇફ ગ્રીનફીલ્ડ શો રૂમનું ઉદ્દઘાટન ગઈકાલે કેન્દ્રિય રાજ્યમંત્રી મનસુખભાઇ માંડવિયા દ્વારા કરવામાં આવ્યું
અમદાવાદમાં સ્માર્ટ લાઇફ ગ્રીનફીલ્ડ શો રૂમનું ઉદ્દઘાટન ગઈકાલે કેન્દ્રિય રાજ્યમંત્રી મનસુખભાઇ માંડવિયા દ્વારા કરવામાં આવ્યું. આ કંપની દ્વારા સ્માર્ટસીટી અમદાવાદમાં સ્માર્ટ ટાઉનશીપને એક પ્લેટફોર્મ આપવાના ઉદ્દેશ સાથે ચાર વર્ષના સંશોધન બાદ ઇન્ટરનેટ ઓફ થીંગ્સની ટેકનોલોજીનો ઉપયોગ કરી પોતાના મોબાઇલ વાઇફાઇ - દ્વારા પોતના ઘર દુકાન હોસ્પિટલ હોટલને વધુ સ્માર્ટ બનાવી શકાશે.
