Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ ખાતે કવિ સંમેલનનું આયોજન કરાયું

Live TV

X
  • રાષ્ટ્રીય એકતા સમિતિ અને રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાના ઉપક્રમે અમદાવાદ ખાતે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવાના ઉદેશથી આ કવિ સંમેલનનં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશના વીરરસના નામાંકિત કવિઓએ ભાગ લીધો હતો અને પુલવામાના શહીદોને શબ્દાંજલી અર્પી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply