Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ ખાતે ચોથો રાષ્ટ્રીય સુરક્ષા સેમિનાર યોજાયો

Live TV

X
  • રાજ્યપાલની અધ્યક્ષતામાં સેમિનાર યોજાયો

    એરફોર્સ એસોસિયેશન ગુજરાત દ્વારા ફ્લાઈંગ ઓફિસર પરમવીર ચક્ર પ્રાપ્તકરનાર નિર્મલજીત સિંઘની સ્મૃતિમાં ગઇકાલે અમદાવાદ ખાતે ચોથો રાષ્ટ્રીય સુરક્ષા સેમિનાર રાજ્યપાલ ઓ. પી. કોહલીની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ સેમિનારમાં એરફોર્સમાં ફરજ બજાવતા તેમજ રિટાયર્ડ અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારમાં રાજ્યપાલ ઓ.પી. કોહલીએ ગુજરાતમાંથી વાયુદળમાં વધુમાં વધુ સંખ્યામાં યુવાનો જોડાય તે બાબત પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે નિવૃત વાઇસ એડમિરલ અનુપસિંઘ, નિવૃત્ત લેફટનન્ટ જનરલ કે. જે. સિંઘ તથા એસ. એસ. ત્યાગીએ રાષ્ટ્રીય સુરક્ષા સંદર્ભે પોતાના વિચારો રજૂ કર્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply