Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ-પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાની શરૂઆત કરાવશે

Live TV

X
  • અડાલજમાં શિક્ષણ સંકુલ અને વિદ્યાર્થી ભવનની આધારશીલા રાખશે

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસના બીજા અને અંતિમ દિવસે આજે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાની શરૂઆત કરાવશે. સામાજિક સુરક્ષા સાથે જોડાયેલા આ યોજનાની જાહેરાત 1 ફેબ્રુઆરીએ રજૂ થયેલા વચગાળાના બજેટમાં કરવામાં આવી હતી. શ્રમયોગી માનધન યોજનામાં તમામ લોકો જોડાઇ શકે છે. જેમની આવક 15 હજાર પ્રતિમાસ કે તેનાથી ઓછી છે. આ યોજના હેઠળ સામેલ લોકોને 60 વર્ષની ઉમર બાદ 3 હજાર પ્રતિમાસ પેન્શન પ્રાપ્ત થશે. પ્રધાનમંત્રી આજે અડાલજમાં શિક્ષણ સંકુલ અને વિદ્યાર્થી ભવનની આધારશીલા રાખશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply