Skip to main content
Settings Settings for Dark

આઈસીએમઆરની મંજૂરી બાદ ગુજરાતમાં સેરોલૉજી ટેસ્ટ

Live TV

X
  • મહિસાગર, નર્મદા અને બનાસકાંઠામાં ટેસ્ટ શરૂ કરાયા, લક્ષણ હોય કે ન હોય તેવા દર્દીઓની ઓળખ થઇ શકશે

    આઇસીએમઆરની મંજૂરી બાદ ગુજરાતમાં સેરોલૉજી ટેસ્ટ કરવામાં આવશે. કોરોના થયા બાદ લોકોમાં તેના ફેલાવવા આ ટેસ્ટ મદદગાર સાબિત થશે. આ ટેસ્ટને એન્ટી બોડી ટેસ્ટ પણ કહેવામાં આવે છે. શરીરમાં રોગપ્રતિકારક શક્તિ અંગે પણ આ ટેસ્ટ દ્વારા જાણી શકાય છે. એટલુ જ નહિ કોરોના લક્ષણવાળા અને લક્ષણ વગરના દર્દીઓની પણ ઓળખ આ ટેસ્ટથી થઇ શકે છે. દેશમાં અત્યાર સુધી 24 હજારથી વધુ સેરા ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ ટેસ્ટની મદદથી સમાજમાં કેટલા ટકા સંક્રમણ ફેલાયો તેની જાણ થઇ શકે છે. હાલ ગુજરાતના મહિસાગર, નર્મદા અને બનાસકાંઠા જિલ્લામાં આ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply