રાજ્યમાં કોરોના વાયરસના નવા 513 કેસ નોંધાયા, 38 લોકોના મૃત્યું, 366 લોકોને રજા અપાઈ
Live TV
-
24 કલાકમાં અમદાવાદ-330,સુરત-86,વડોદરા-39,ગાંધીનગર 11, ભરૂચ 7, મહેસાણા-આણંદ 5, ભાવનગર-જામનગર-જૂનાગઢ 3, બનાસકાંઠૃ-રાજકોટ-અરવલ્લી-સાબરકાંઠા-કચ્છ-ખેડા-દાહોદ 2, પંચમહાલ-ગીરસોમનાથ-સુરેન્દ્રનગર-છોટાઉદેપુર-નર્મદા 1 કેસ
ગુજરાતમાં નવા 513 પોઝિટિવ કેસ નોંધાયા,38 લોકોનાં મોત ,366 લોકોને ડિસ્ચાર્જ કરાયા
⭕ 24 કલાકમાં અમદાવાદ-330,સુરત-86,વડોદરા-39,ગાંધીનગર 11, ભરૂચ 7, મહેસાણા-આણંદ 5, ભાવનગર-જામનગર-જૂનાગઢ 3, બનાસકાંઠૃ-રાજકોટ-અરવલ્લી-સાબરકાંઠા-કચ્છ-ખેડા-દાહોદ 2, પંચમહાલ-ગીરસોમનાથ-સુરેન્દ્રનગર-છોટાઉદેપુર-નર્મદા 1 કેસ
● રાજ્યમાં કુલ કેસ : 22067
● રાજ્યમાં કુલ મોત : 1385
● રાજ્યમાં કુલ સ્વસ્થ : 15109⭕ જિલ્લા વાઈસ કેસ :
•અમદાવાદ-15635
•વડોદરા-1434
•સુરત-2367
•રાજકોટ-139
•ભાવનગર-157
•આણંદ-124
•ગાંધીનગર-445
•પાટણ-108
•ભરૂચ-78
•નર્મદા-24
•બનાસકાંઠા-147
•પંચમહાલ-110
•છોટાઉદેપુર-39
•અરવલ્લી-132
•મહેસાણા-170
•કચ્છ-95
•બોટાદ-60
•પોરબંદર-14
•ગીર-સોમનાથ-49
•દાહોદ-48
•ખેડા-102
•મહીસાગર-116
•સાબરકાંઠા-133
•નવસારી-35
•વલસાડ-57
•ડાંગ-4
•દ્વારકા-15
•તાપી-6
•જામનગર-71
•જૂનાગઢ-42
•મોરબી-6
•સુરેન્દ્રનગર-61
•અમરેલી-19 કેસ નોંધાયાUpdate- 11.06.2020 7.30 PM
