Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ નડિયાદ નજીક માર્ગનું  ખાતમુહૂર્ત કર્યું ઓવરબ્રીજનું લોકાર્પણ પણ કર્યું

Live TV

X
  • કેન્દ્રીય માર્ગ પરિવહન કેમિકલ અને ફર્ટિલાઇઝર રાજ્યમંત્રી મનસુખભાઈ માંડવિયાએ નડિયાદ નજીક ડભાણ ચોકડીથી કોલેજ સુધીના માર્ગના મજબુતીકરણના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું. તેમણે અમદાવાદ-મુંબઈ બ્રોડગેજ રેલવે લાઇન પર ઊભા થયેલા ઓવરબ્રીજનું લોકાર્પણ પણ કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ નરેન્દ્રભાઈ મોદીની સરકારે રસ્તાઓના વિકાસ મોરચે સાધેલી સિધ્ધિની વાત કરી હતી. સાંસદ દેવુંસિંહ ચૌહાણ અને વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply