ખેડા જિલ્લાના નરસંડા ગામના જાગૃત યુવાન ખેડૂતોએ એકસજીવ ખેતીનો પ્રયોગ શરૂ કર્યો
Live TV
-
ખેડૂતોને પણ સજીત ખેતી અંગેની તાલીમ આપીને તેમના જીવનમાં નવું પરીવર્તન આણયુ છે.
રાસાયણિક ખાતરના ઉપયોગથી લોકોએ અનેક બીમારીઓનો ભોગ બનવું પડે છે તેવી વાત સમજાતા ખેડા જિલ્લાના નરસંડા ગામના જાગૃત યુવાન ખેડૂતોએ જૂથ બનાવ્યું છે. આ જૂથ દ્વારા નરસંડા ગામે આત્મા પ્રોજેકટ અંતર્ગત એક ફાર્મ બનાવ્યું છે અને ત્યાં સજીવ ખેતીનો પ્રયોગ શરૂ કર્યો હતો. જે સફળ થતાં અન્ય ખેડૂતોને પણ સજીત ખેતી અંગેની તાલીમ આપીને તેમના જીવનમાં નવું પરીવર્તન આણયુ છે. આ ખેડૂત જૂથ દ્વારા સજીવ ખેતીના પ્રયોગથી કઠોળ, શાકભાજી, ઘઉં,બાવટો, બાજરી, ઓટ, બંસી ઘઉં જેવા પાકોનું ઉત્પાદન કરીને સીધું વેચાણ કરી નફો મેળવી રહ્યાં છે. અમિતભાઇ ઠાકર ,ઉમેશભાઇ પટેલ ,જીતેન્દ્રભાઇ પટેલ અને ગૌરાંગ પટેલ ખેડૂતો
