ગાંધીઆશ્રમ ખાતે મુખ્યમંત્રી CAAના સમર્થનમાં કરશે રેલી
Live TV
-
અમદાવાદના ગાંધાઆશ્રમ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી રેલીને સંબોધન કરશે. જ્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિતના પ્રદેશના ટોચના નેતાઓ રાજ્યના વિવિધ શહેરોમાં જઇને લોકોને માહિતગાર કરશે.
રાજ્યભરમાં નાગરિકતા સંશોધન બીલ મુદ્દે લોકજાગૃતિ કેળવવા માટે રાજ્ય સરકાર દ્વારા અભિયાન હાથ ધરાયું છે. અમદાવાદના ગાંધાઆશ્રમ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી રેલીને સંબોધન કરશે. જ્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિતના પ્રદેશના ટોચના નેતાઓ રાજ્યના વિવિધ શહેરોમાં જઇને લોકોને માહિતગાર કરશે.
